કુવેરાચાર્ય અવિચલદાસની નિશ્રામાં વિરાટ હિન્દૂ સંમેલન યોજાયું હતુ.અહીં સમગ્ર દેશના વિવિધ પ્રદેશોમાંથી જ્ઞાની ,વિદ્વાન ,જગદગુરુ ,સંત મહંત,વિવિધ અખાડાના મહામંડલેશ્વર અને સાધુ-સંન્યાસી મહારાજો સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય વૈદિક અને પ્રાચીન ધર્મ ,સંસ્કૃતિ પરંપરા અને સભ્યતા સહિતના વિષયો અને સમસ્યાઓ ઉપર ચિંતન થયું હતું.ભારતીય સનાતન ધર્મને બદનામ કરતા તત્વો






