Home ગુજરાત રાજકોટમાં યુવકે ઘરે ગળેફાંસો ખાધો, પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી કાર્યવાહી કરી

રાજકોટમાં યુવકે ઘરે ગળેફાંસો ખાધો, પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી કાર્યવાહી કરી

87
0

રાજકોટ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક એસઆરપી કેમ્‍પ પાસે વર્ધમાન એવન્‍યુ સામે આશાપુરા રેસિડેન્‍સીમાં યુવાને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. ઘરે બેઠા કોલેજમાં અભ્‍યાસ કરતાં મહિપાલસિંહ સોહનસિંહ ચૌહાણ (ઉં.વ.18) નામના યુવાને ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. બનાવની જાણ થતાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here