Home ગુજરાત આણંદના સારસામાં બાગેશ્વરધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ધર્મકાર્યને પૂર્ણ સમર્થન અપાયું

આણંદના સારસામાં બાગેશ્વરધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ધર્મકાર્યને પૂર્ણ સમર્થન અપાયું

105
0

કુવેરાચાર્ય અવિચલદાસની નિશ્રામાં વિરાટ હિન્દૂ સંમેલન યોજાયું હતુ.અહીં સમગ્ર દેશના વિવિધ પ્રદેશોમાંથી જ્ઞાની ,વિદ્વાન ,જગદગુરુ ,સંત મહંત,વિવિધ અખાડાના મહામંડલેશ્વર અને સાધુ-સંન્યાસી મહારાજો સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય વૈદિક અને પ્રાચીન ધર્મ ,સંસ્કૃતિ પરંપરા અને સભ્યતા સહિતના વિષયો અને સમસ્યાઓ ઉપર ચિંતન થયું હતું.ભારતીય સનાતન ધર્મને બદનામ કરતા તત્વો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here